ડૉ. દિક્ષા ભાવસારના મતે સવારનો નાસ્તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખાસ હોય છે. જે તમને દિવસભર એનર્જેર્ટીક રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ કારણોસર પલાળેલી બદામ અને પલાળેલી કિશમિશ, પ્રોટીન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, કોપર, પ્રોટીન અને ફાઈબર જેવા તમામ પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. ચાલો જાણીએ કે, ડૉ. દીક્ષા ભાવસારના જણાવ્યા અનુસાર, નાસ્તામાં પલાળેલી બદામ અને પલાળેલી કિશમિશનો સમાવેશ કરવાથી સ્વાસ્થ્યને શું ફાયદા (Health Benefits) થાય છે.