હાર્વર્ડ મેડિકલ સ્કૂલના કો-લેખક સ્નાતક ઈયાસ ડાઘલાસે કેટલીક જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, નાર્કોલેપ્સી જેવી બિમારીને દુર્લભ ઊંઘની બિમારી ગણવામાં આવે છે. સ્ટડીના પરિણામ પરથી જાણવા મળ્યું છે કે, માર્ગમાં નાનકડી એવી ગરબડ થાય તેના પરથી જાણી શકાય છે કે, કેટલાક અન્ય લોકોની સરખામણીએ વધુ ઝોકા શા માટે ખાય છે?
Source link
Health Study: શું તમને વધુ પડતી ઊંઘ આવે છે, સમયાંતરે ઝોકું ખાઈ લો છો? વાંચો ચોંકાવનારો ખુલાસો
